મોરબીમાં બુધવારે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીમાં કનેસરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં કનેસરાધામ બાબા રામદેવ રામામંડળ કામધેનુ પાર્ટી પ્લોટ,પેટ્રોલ પંપ વાડી શેરી,ડિવાઇન પાર્ક,સત્ય-B એપાર્ટમેન્ટ,મોરબી ખાતે રમાશે.આયોજક રમણીકભાઇ નરશીભાઈ આદ્રોજા મનોજભાઈ રમણીકભાઇ આદ્રોજાએ રામામંડળનો આનંદ ઉઠાવા લોકોને આમત્રંણ આપ્યું છે.

- text

- text