મોરબીના લીલાપરમાં કારખાનાની પાળી ઉપરથી પડી જતા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના નવા શાર્દુળકા ગામે રહેતા અને લીલાપર નજીક આવેલા કિરીટ કારખાનામાં કામ કરતા ખીમજીભાઇ ગોરાભાઇ ભંખોડીયા ઉ.49 નામના શ્રમિકનું કારખાનાની પાળી ઉપરથી પડી જતા અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text