- text
હળવદ : હળવદમાં આશુતોષ ગ્રુપ દ્વારા તા. 18ના રોજ મંગળવારે સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.
આજના સમયમાં વેદ અને પુરાણોના મંત્રો લુપ્ત થઈ રહ્યા છે ત્યારે બ્રાહ્મણો વેદ અને પુરાણોના મંત્રો શીખી શકે તે હેતુથી હળવદમાં આગામી તારીખ 18ના રોજ આશુતોષ ગ્રુપ દ્વારા કોલેજ રોડ પર દરબાર નાકે આશુતોષ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તો દરેક બ્રાહ્મણ ભાઈ-બહેનને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text