રામાનંદી સાધુ સેવા સમિતિ દ્વારા યજ્ઞોપવિત્ર-યુવા પસંદગી મેળાનું આયોજન

- text


મોરબી : રામાનંદી સાધુ સેવા સમિતિ દ્વારા સમૂહ યજ્ઞોપવિત્ર અને પ્રથમ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ માટે ફોર્મ ભરવાનું રહેશે.

મોરબીના રામાનંદી સાધુ સેવા સમિતિ દ્વારા સમૂહ યજ્ઞોપવિત્ર અને યુવા પસંદગી મેળાનું આયોજન આગામી તા.20/2/2022ને રવિવારના રોજ રોકડીયા હનુમાનજી મંદિર,નવલખી રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે.આ માટે ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ભરીને આગામી તા.25/1/2022 સુધીમાં રામાનંદ ભવન,રામઘાટ મોરબી ખાતે જમા કરવાના રહેશે.

વધુ માહિતી માટે રામાનંદ ભવન,રામઘાટ મોરબી મો.98799 93705,બજરંગ સાયકલ માર્ટ ભાવેશભાઈ રામાવત મો.90993 42009,રામાનંદ ટ્રાવેલ્સ દીપકભાઈ કુબાવત મો.94272 36797,સર્વોદય નોવેલ્ટી શાકમાર્કેટ પાસે મો.99257 42079,ભારત ન્યુઝ-ગેંડા સર્કલ,મોરબી-2 મો.98795 26699 પર સંપર્ક કરવો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text