મોરબીમાં સોમવારથી હનુમાન ચાલીસા કથા

- text


મોરબી : મોરબીમાં સત્સંગ સમાજ દ્વારા સોમવારથી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવનાર છે.

મોરબીમાં સત્સંગ સમાજ દ્વારા હરિપ્રકાશદાસ સ્વામી – અથાણાવાળાના વક્તાસ્થાને હનુમાન ચાલીસા કથાનું આયોજન આગામી તા. 3થી 9 જાન્યુઆરી સુધી રાત્રે 8-30થી 11-30 વાગ્યા દરમિયાન રવાપર-ધુનડા રોડ પર રામેશ્વર ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે. લાઈવ કથાનું પ્રસારણ સદવિદ્યા ટીવી, સ્વામીનારાયણ યુટ્યુબ ચેનલ અને સાળંગપર યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 99793 23690 અથવા 99253 60244 પર સંપર્ક કરી શકાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text