મોરબીમાં લીમડાવાળા મામદેવ મંદિરે દર ગુરુવારે બટુકભોજન

- text


મોરબી : મોરબી શહેરમાં લીમડાવાળા મામદેવ મંદિર ખાતે દર ગુરુવારે બટુકભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં લાતીપ્લોટની શેરી નં. 6, મુનનગર, પટેલ ટ્રાન્સપોર્ટ પાછળ આવેલ લીમડાવાળા મામદેવ મંદિર ખાતે દર ગુરુવારે સાંજે 6-30થી 8 વાગ્યા સુધી બટુકભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લીમડાવાળા મામદેવ ગ્રુપ દ્વારા બાળકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text