મોરબીના વોર્ડ નં. 4ના અગ્રણીઓ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનાના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ

- text


મોરબી : મોરબીના વોર્ડ નં. 4ના અગ્રણીઓ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

મોરબીના વોર્ડ નં. 4માં સો ઓરડી વિસ્તારમાં વોર્ડ નં. 4ના કોષાધ્યક્ષ – મોરબી શહેર યુવા ભાજપ મહેશભાઈ સોલંકી, પુર્વ કાઉન્સિલર ગૌતમભાઇ સોલંકી અને પુર્વ કાઉન્સિલર સુરેશભાઈ સીરોહિયા, નિવૃત આર્મીમેન નારણભાઈ, કાઉન્સિલર મસુખભાઈ બરસરા, કાઉન્સિલર ગિરિરાજસિંહ ઝાલા દ્વારા તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS બિપીન રાવત સહીતના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text