મોરબીમાં 17મીથી પરશુરામ કથા

- text


મોરબી : મોરબી શહેરમાં આગામી તા. 17થી ત્રિદિવસીય પરશુરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મસમાજ, બ્રહ્મવિકાસ પરિષદ અને ગાયત્રી પરિવાર દ્વારા આગામી તા. 17ને શુક્રવારથી તા. 19ને રવિવાર સુધી સાંજે 3થી 6-30 કલાકે નવલખી રોડ પર પરશુરામ ધામ ખાતે પરશુરામ કથા યોજવામાં આવશે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદ લેવામાં આવશે. જેનો લાભ લેવા ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text