શકત-શનાળા : જવુબા ખુમાનસિંહ ઝાલાનું અવસાન

- text


મોરબી : જવુબા ખુમાનસિંહ ઝાલા (ઉ.વ.85), તે ધીરૂભા અને પ્રવિણસિંહના માતાશ્રી, યુવરાજસિંહ, યશપાલસિંહ, યશરાજસિંહના દાદીનું તા.6ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.9ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ઝાલા રાજપૂત સમાજ વાડી, રામજી મંદિર પાસે,શકત શનાળા, મોરબી ખાતે રાખેલ છે. તથા સદ્દગતની ઉત્તરક્રિયા તા.11ને શનિવારના રોજ રાખેલ છે.(ધીરૂભા મો.99132 84058, પ્રવીણસિંહ મો.99799 97864)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text