બગથળા ગામમાં ગૌશાળાના લાભાર્થે કાલે શનિવારે નાટક ભજવાશે

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામમાં કાલે શનિવારે ગૌશાળાના લાભાર્થે નાટક ભજવવામાં આવશે.

બગથળા ગામનાં અભિલાષ ગૌ સેવા મંડળનાં યુવાનો ગૌશાળાનાં લાભાર્થે નાટક ભજવવાનાં છે. જેમાં વિજનંદનું પાત્ર બગથળા ગામનાં ભાવેશભાઇ ભરવાડ ભજવવાના છે. આ નાટક આવતીકાલ તા. 4ને રાત્રે 9 કલાકે અવધ સોસાયટી 4માં ભજવાશે. ત્યારે બગથળા ગામનાં યુવાનોને પ્રોત્સાહન આપવા નાટક જોવા માટે ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text