મોરબી : મનસુરભાઈ અમીજીભાઈ ભારમલનું અવસાન

- text


મોરબી : મનસુરભાઈ અમીજીભાઈ ભારમલ (કંપાલાવાળા) (ઉ.વ.93)નું તા. 2ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઝીયારતના સિપારા તા.4ને શનિવારના રોજ બપોરે 1 વાગ્યે સૈફી મસ્જિદ, નાની બજાર, મોરબી ખાતે રાખેલ છે. ઝોહર – અસરની નમાઝ બાદ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text