સરતાનપર રોડ પર 21મીએ મેલડી માતાનો નવરંગ માંડવો 

- text


વાંકાનેર : વાંકાનેરમાં 21મીએ મેલડી માતાનો નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકનેરમાં સરતાનપર રોડ પર સેન્સો ચોકડી નજીક બાવળવાળા મેલડી માતાના મંદિરે 24 કલાકનો નવરંગો માંડવો જય માં મેલડી ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો છે. જેમાં ગ્રામજનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text