15 કિલોની કેક કટીંગ કરી પેગંબર સાહેબનાં જન્મદિવસની ઉજવણી

- text


મોરબીની પ્રધાનમંત્રી આવાસ સોસાયટીમાં ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરાઈ

મોરબી : મોરબીનાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં કોમી એકતા સાથે પેગંબર સાહેબનાં જન્મદિવસ નિમિત્તે 15 કિલોનો કેક કટીંગ કરી ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પેગંબર મોહમ્મદ સાહેબનાં ઈદે મિલાદુનનબીનાં પવિત્ર તહેવાર નિમિત્તે મોહમ્મદ સાહેબનાં જન્મદિવસની કેક કાપી ને ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારની ગાઇડ લાઇન નું ચુસ્ત પણે અમલ કરીને સાદાઇ પૂર્વક હિન્દુ મુસ્લિમ બિરાદરોએ 15 કિલોની કેક કાપીને ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text