રવાપર ખાતે બુધવારે ઐતિહાસિક નાટક “રા’ નવઘણ” ભજવાશે

- text


મોરબી : મોરબીના રવાપર ગામ ખાતે બુધવારે ઐતિહાસિક નાટક ‘‘રા’ નવઘણ” ભજવવામાં આવશે.

ઉમિયા ગરબી મંડળ-રવાપર અને સત્ દેવીદાસ ગૌ-સેવા ગ્રુપ – રવાપર દ્વારા આગામી તા. 20ને બુધવારે રાત્રે 9-30 કલાકે સહજાનંદ એપાર્ટમેન્ટની બાજુમાં, વૈભવ લક્ષ્મી સોસાયટીની પાછળ, ઉમિયાનગર સાસોયટી, રવાપર ખાતે ઐતિહાસિક નાટક ‘‘રા’ નવઘણ યાને આહિરની ઉદારતા’’નો પ્રોગ્રામ રાખેલ છે. તો આ ઘાર્મિક કાર્યક્રમ નિહાળવા સર્વ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text