મોરબીના ન્યુ ચંદ્રેશનગરમાં શરદ પૂનમે સામાજિક નાટક ભજવાશે

- text


મોરબી : મોરબીના મુનનગર ચોકની પાસે આવેલ ન્યુ ચંદ્રેશનગરમાં ગરબી ચોક ખાતે આગામી તા.20 ને બુધવારે શરદ પૂનમ નિમિતે રાત્રે 9-30 કલાકે ન્યુ ચંદ્રેશનગર યુવક મંડળ દ્વારા શેતલના કાંઠે યાને આલણ અને દેવરો નામનું સામાજિક નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે સાથેસાથે પેટ પકડીને હસાવતું માલી મતવાલી નામનું હાસ્ય કોમિક પણ ભજવાશે અને શરદ પૂનમ હોય એટલે દૂધ પૌઆનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.તેથી આસપાસના લોકોને આ નાટકનો લાભ લેવા ન્યુ ચંદ્રેશનગર યુવક મંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text