અવસાન નોંધની યાદી : 26 એપ્રિલ (02:00 PM)

- text


સજનપર : ભીખાભાઈ છગનભાઈ રૈયાણીનું અવસાન

ટંકારા : સજનપર નિવાસી ભીખાભાઈ છગનભાઈ રૈયાણી (ઉં.વ. 70), તે વિનોદભાઈ ભીખાભાઈ રૈયાણી તથા શૈલેષભાઈ ભીખાભાઈ રૈયાણીના પિતાનું તા. 26-04-2021ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકે છે. (વિનોદભાઈ ભીખાભાઈ રૈયાણી મો. 99090 03460)


મોરબી : મનસુખભાઈ જીવરાજભાઈ ગાંભવાનું અવસાન

મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી મનસુખભાઈ જીવરાજભાઈ ગાંભવા, તે હસમુખભાઈ અને રમણિકભાઈના ભાઈ તેમજ ધવલના પિતાશ્રીનું તા. 25/04/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલિફોનિક બેસણું તા. 27/04/2021ને મંગળવારના રોજ સવારે 8:30 થી 11:00 કલાક સુધી રાખેલ છે. (હસમુખભાઈ – 98255 29580, રમણિકભાઈ – 99792 22101, ધવલ – 90993 61074)

- text


મોરબી: પૃથ્વીસિંહ ગજસિંહ ચૌહાણનું અવસાન

મોરબી: પૃથ્વીસિંહ ગજસિંહ ચૌહાણ ઉં.વ.79 તે, મોરબી સ્ટેટ સમયના હાડવૈદ્ય સ્વ. ગજસિંહ પરબતસિંહ ચૌહાણના મોટા પુત્ર તથા સ્વ. હરિસિંહ ચૌહાણ (વી.સી. હાઈસ્કૂલના શિક્ષક) અને ઉમેદસિંહ (હાડવૈદ)ના મોટાભાઈ, તથા અજયસિંહ (9825657171)ના પિતા તથા ધર્મેન્દ્રસિંહ (9429169959) અને પ્રદ્યુમ્નસિંહ (9825084044)ના મોટાબાપૂનું તારીખ 25ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


મોરબી : વિજયાબેન ભગવાનજીભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : વિજયાબેન ભગવાનજીભાઈ દેત્રોજા, તે ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજાના પત્નીનું તા. 25 એપ્રિલ, 2021ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 26 એપ્રિલ, 2021ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. (ભગવાનજીભાઈ દેત્રોજા 98797 75381, દિનેશભાઇ દેત્રોજા 94272 36114, રમેશભાઈ દેત્રોજા 98254 18500)


 

- text