ભરતનગર નજીક અજાણ્યા વાહન સાથે અથડાતા કારચાલકનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક અજાણ્યા વાહન સાથે અથડાતા કારચાલકનું મોત થયું છે.

- text

ગત તા. 15ના રોજ ભરતનગર ગામ પાસે ક્રિપાલસિંહ ક્રુષ્ણસિંહ જાડેજા ફોર્ચ્યુનર ગાડીનં. GJ-12-BM-9504 પૂરઝડપે ચલાવી પસાર થતા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન પાછળ કાર અથડાતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ વિરેંન્દ્રસિંહ જિતેંદ્રસિંહ જાડેજાએ ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી છે.

- text