મોરબી : જવીબેન પ્રાગજીભાઈ શીરવીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જવીબેન પ્રાગજીભાઈ શીરવી (ઉ.84) તે લલિતભાઈ, રમેશભાઈ અને દલસુખભાઈના માતુશ્રી તથા કલ્પેશભાઈ, નરેન્દ્રભાઈ, મિત અને ગૌરવના દાદીમાનું તા.7ને બુધવારના રોજ અવસાન થયું છે, પ્રવર્તમાન સ્થિતિમાં સદગતનું ટેલિફોનિક બેસણું તા.9ને શુક્રવારે રાખેલ છે. મો.9879332277, 9913896017, 9426352428.

- text