હરિપર (કેરાળા): દેવીપ્રસાદભાઈ બાલાશંકર ઠાકરનું અવસાન

- text


હરિપર (કેરાળા): દેવીપ્રસાદભાઈ બાલાશંકર ઠાકર (ઉં.વ. 84) તે, નરેન્દ્રભાઈ, સ્વ. મનહરભાઈ, રમેશભાઈ, અરવિંદભાઈ, નૂતનભાઈ (98259 41589 – 63550 31926) અને પ્રભાબેનના ભાઈનું તારીખ 7ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 9 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text