મોરબી : માણેકબેન ભગવાનજીભાઈ વડગાસીયાનું અવસાન

- text


મોરબી : ઘુંટુ (હરીનગર) નિવાસી માણેકબેન ભગવાનજીભાઈ વડગાસીયા (ઉ.વ.85) નું તા.7 ન રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અમરશીભાઈ વડગાસીયા-99135 54114 અને અમિતકુમાર વડગાસીયા-99098 36133-97272 23453 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.

- text