મોરબી : પુજારા પુષ્પાબેન મનસુખભાઇનું અવસાન

- text


મોરબી : પુજારા પુષ્પાબેન મનસુખભાઇ (ઉ.વ.72) તે હરીશભાઈ, અશ્વિનભાઈના માતા અને બચુલાલ મૂળજીભાઈ તન્ના (ગોંડલ) ના પુત્રી તેમજ પ્રભુદાસ હરિભાઈના બહેનનું તા.3 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.(હરીશભાઈ-8734970280, અશ્વિનભાઈ-9978324795)

- text

 

- text