ચાંચાપર : અમરશીભાઈ વસ્તાભાઇ કાસુન્દ્રાનું અવસાન

- text


મોરબી : ચાંચાપર નિવાસી અમરશીભાઈ વસ્તાભાઇ કાસુન્દ્રા (ઉ.વ.87), તે દુર્લભજીભાઈ (99251 51058), સુંદરભાઈ (99790 70825) અને કેશવભાઈ (98256 05019)ના પિતા તેમજ વિપુલભાઈ (99136 11100)ના દાદાનું તા. 04/04/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેસણું મોકૂફ રાખેલ છે. સગા સંબંધીઓ ટેલિફોનિક સંદેશો પાઠવી શકશે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text