મોરબી : ધરમશીભાઈ કાનજીભાઈ ભટ્ટાસણાનું અવસાન

- text


મોરબી : ધરમશીભાઈ કાનજીભાઈ ભટ્ટાસણા (રવાપરવાસી) ઉ.વ. 78 તે, સ્વ. વલ્લભભાઈ કાનજીભાઈના નાના ભાઈ તથા નારણભાઇ (મો.નં. 95863 35684) અને ધનજીભાઈ (98252 24571)ના મોટા ભાઈ તથા રસિકલાલ ધરમશીભાઈ (95376 88444)ના પિતા તથા પ્રીતિબેન રસીકલાલ ભટ્ટાસણા (89809 30320)ના સસરાનું તારીખ 31ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 2ને શુક્રવારે રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text