મોરબી : રાકેશભાઈ વસંતભાઈ ચંડીભમરનું અવસાન

- text


  • મોરબી : મોરબી નિવાસી રાકેશભાઈ વસંતભાઈ ચંડીભમર (ઉ.વ.૪૮) તે વશંતભાઈ માધવજીભાઈના પુત્રનું તા – ૧૩/૩/૨૦૨૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા- ૧૫/૩/૨૦૨૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.વસંતભાઈ (94097 24395) ભૂપતભાઈ(98252 31942) ચંદુભાઈ (98252. 22932) હસમુખભાઈ (99257 80888) રમણીકભાઈ (98252 22913) નલિનભાઈ (9825399408)

- text