ટંકારામાં વિનામૂલ્યે ગૌમૂત્ર અર્ક મળશે

- text


ટંકારા : વાંકાનેરમાં આવેલ અંધ-અપંગ ગૌઆશ્રમ દ્વારા ગૌમૂત્ર-વરાળ (અર્ક) પાણી બનાવવામાં આવે છે. આ અર્ક ટંકારામાં દયાનંદ ચોક શિવ મોબાઈલ ખાતે (લાલાભાઈ 99135 33185) તેમજ ટંકારામાં મેઈન બજારમાં શ્રી લક્ષ્મીનારાયણ કિરાણા સ્ટોર (ચનાભાઈ કટારીયા 80003 28442) ખાતેથી પ્રાપ્ત થશે. આ અર્ક વિનામૂલ્યે આપવામાં આવે છે. જેનો ટંકારાવાસીઓ લાભ લે તેવો દુકાનદારો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text