- text
મકરસંક્રાંત નિમિત્તે ખાસ મેનુ : પાર્સલ સુવિધા ઉપલબ્ધ
મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : ઉત્તરાયણની મોજ શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટના સ્પેશીયલ રજવાડી ઉંધીયુ અને સમોસા- કચોરી વગર તો અધુરી જ છે. વધુમાં અહીં ઉત્તરાયણના પર્વ નિમિત્તે મોરબીવાસીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ મેનુ રાખવામાં આવ્યું છે. જે ઉત્તરાયણને યાદગાર બનાવી દેશે.
મોરબીના સરદાર રોડ ઉપર બેંક ઓફ બરોડા સામે આવેલ શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ અનેક વર્ષોથી મોરબીવાસીઓને બપોરે ગુજરાતી અને સાંજે કાઠિયાવાડી લિજ્જતદાર જમવાનું પીરસે છે. ત્યારે વર્ષોની પરંપરા મુજબ અહીં આ ઉત્તરાયણે ટેસ્ટફૂલ રજવાડી ઉંધીયુ, સાતધાનનો ખીચડો, ડ્રાયફૂટ બાસુંદી, લસણીયા બટેટા, મિક્સ પંજાબી શાક, રસપાત્રા, સમોસા અને કચોરીનું મેનુ રાખવામાં આવ્યું છે.
- text
વધુમાં અહીં ઉંધીયુના ઓર્ડર અત્યારથી લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આ ઉત્તરાયણને ખરા અર્થમાં ઉજવવા માટે ટેસ્ટફૂલ ઉંધીયુની મોજ માણવા તમે પણ ઉંધીયુ ઓર્ડર કરી શકો છો. ઉલ્લેખનીય છે કે શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ સ્વીગી અને ઝોમેટોમાં પણ ઉપલબ્ધ છે તેમાંથી પણ ઓર્ડર આપી શકાશે.
ઓર્ડર માટે
મો.નં. 9879550509
મો.નં. 9979910105
મો.નં. 7575810105
- text