મોરબીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ગ્રુપ દ્વારા ગાયત્રી હવન યોજાયો

- text


મોરબી : મોરબીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ગ્રુપ દ્વારા શનાળા રોડ પર આવેલા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગઈકાલે તારીખ ૧૦/૦૧/૨૦૨૧ના રોજ ગાયત્રી હવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના નરેન્દ્ર મોદી વિચાર મંચ ગ્રુપના તમામ સ્ટાફ મેમ્બરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમ નરેન્દ્ર મોદી વિચાર મંચની યાદીમાં જણાવાયું છે.

- text

- text