વાંકાનેર : દિલીપભાઈ નાનજીભાઈ ખરચરીયાનું અવસાન

- text


વાંકાનેર : મુળ ગામ કોંઢના વતની હાલ વાંકાનેર નિવાસી દિલીપભાઈ નાનજીભાઈ ખરચરીયા (ઉ.વ. 65), તે દેવભાઈ, રીટાબેન, આશાબેન, સ્વ. છાયાબેનના પિતાશ્રીનું તા. ૧૫/૧૨/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૭/૧૨/૨૦૨૦ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ભાટિયા સોસાયટી, ગંગેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેર ખાતે રાખેલ છે. (દેવભાઈ દિલીપભાઈ ખરચરીયા ૮૪૬૦૦ ૪૬૯૦૦, જયેશભાઈ ગોરધનભાઈ ખરચરીયા ૯૭૧૪૧ ૮૨૫૬૩, રોહિતભાઈ દિનેશભાઈ ખરચરીયા ૮૯૦૫૧ ૫૬૫૫૦, અજયભાઈ દિનેશભાઈ ખરચરીયા ૭૫૭૪૯ ૯૭૬૨૭)

- text

- text