મોરબી : ભાણજીભાઈ ગોરધનભાઈ થડોદાનું અવસાન

- text


મોરબી : મૂળ ખરેડા નિવાસી ભાણજીભાઈ ગોરધનભાઈ થડોદા (ઉ.વ. ૬૦), તે પ્રવિણભાઈ ગોરધનભાઈ થડોદા (મો. ૯૯૭૯૦ ૭૦૭૪૧), ગજેન્દ્રભાઈ ગોરધનભાઈ થડોદા (મો. ૯૮૭૯૨ ૩૧૫૪૨), પરેશભાઈ ગોરધનભાઈ થડોદા (મો. ૯૯૭૯૩ ૧૨૭૬૩)ના મોટાભાઈ તથા પ્રફુલ ભાણજીભાઈ થડોદા (મો. ૯૮૨૫૦ ૮૮૪૨૪), સંજય ભાણજીભાઈ થડોદા (મો. ૯૭૨૬૯ ૧૦૭૦૦)ના પિતાનું તા. ૧૪/૧૨/૨૦૨૦ સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગાં-સંબંધીઓએ ટેલીફોનિક શોક સંદેશો પાઠવવા વિનંતી કરેલ છે.

- text

 

 

- text