રવાપર (નદી) : હરિચંદ્રસિંહ બટુકસિંહ જાડેજાનું અવસાન

- text


મોરબી : મૂળ હાડાટોડાના વતની હાલ રવાપર (નદી) નિવાસી હરિચંદ્રસિંહ બટુકસિંહ જાડેજા, તે ઝાલા સહદેવસિંહ બચુભા (જાંબુડિયા) તથા ઝાલા અશોકસિંહ બચુભાના બનેવીનું તા. ૨૭/૧૧/૨૦૨૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. (મો. ૯૮૭૯૪ ૫૫૬૪૦)

- text

- text