કૃષ્ણનગર (કોયલી) : રામજીભાઈ મગનભાઈ પાનારાનું અવસાન

- text


મોરબી : કૃષ્ણનગર (કોયલી) નિવાસી રામજીભાઈ મગનભાઈ પનારા (ઉ.વ. 56), તે વનિતાબેનના પતિ તેમજ બિપીનભાઈ (98258 04007) તથા હિતેશભાઈ (99040 81151)ના પિતાનું તા. 17/11/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (મનજીભાઈ 98794 90807, અશોકભાઈ 75675 96777)

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

 

- text