બગથળામાં વૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામમાં એક વૃદ્ધએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 12ના રોજ બગથળા ગામમાં રહેતા ભાણજીભાઇ પરષોતમભાઇ સરવૈયા (ઉ.વ. 64)એ અજાણ્યા કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો છે. આથી, તેમનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text