મોરબી કડવા પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ

- text


મોરબી : આગામી નૂતન વર્ષ વિક્રમ સંવત 2077, જે તા. 16 નવેમ્બર સોમવારના રોજ શરુ થાય છે. આ વર્ષે કોરોના મહામારીના લીધે કડવા પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ રખાયો છે. તેમ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ કે. હોથી દ્વારા યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text