મોરબીમાં વૈદ્યસભા તથા B.A.M.S એસો. દ્વારા 13મીએ ધન્વંતરી પૂજન

- text


 

મોરબી: મોરબી વૈદ્યસભા તથા B.A.M.S એસોસિએશન તરફથી તા. 13/11/2020 શુક્રવારે રાત્રે 8 થી 10 કલાકે શાસ્ત્રીજી નિખિલભાઈ જોષીના હસ્તે ધન્વંતરી પૂજન કરવામાં આવશે સાથે પ્રસાદનું આયોજન કરેલ છે.જે 3/કાયાજી પ્લોટ જયાબેન અંબાલાલ પટેલ ધન્વંતરી ભવનમાં રાખેલ છે. તો દરેક ડૉ. મિત્રોએ દંપતી સાથે પધારવું.જે મોરબી વૈદ્યસભાના પ્રમુખ ડૉ.બી.કે.લહેરુ, મહામંત્રી ડૉ.ચેતનભાઈ અઘારા તથા B.A.M.S એસોસિએશનના પ્રમુખ ડૉ. જીતેશભાઈ દઢાણીયા મહામંત્રી ડૉ. મિલનભાઈ જેતપરીયા દ્વારા આમંત્રણ પાઠવેલ છે.

- text