મોરબી : જ્યોતિબેન મહેશકુમાર ઠક્કરનું અવસાન

- text


મોરબી : જ્યોતિબેન મહેશકુમાર ઠક્કર (ઉ.વ.-54), તે મહેશકુમાર પરષોતમદાસ ઠક્કર (બોડેલીવાળા)ના ધર્મપત્ની, રીયાબેન તથા જીલુબેનના માતુશ્રી, પ્રેમજીભાઇ એચ. કોટકના પુત્રી, ચંદ્રકાન્તભાઇ, કિશોરભાઇ, અશોકભાઇ, અશ્વિનભાઇ, રાજેશભાઈ, અમિતભાઇ તથા ઇન્દુબેન દિલિપકુમાર માનસેતાના બહેનનું તા. 13/10/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. 15/10/2020ને ગુરૂવારના રોજ સાંજે 5 કલાકે કંસારા જ્ઞાતિની વાડી, ગ્રીન ચોક, મોરબી ખાતે રાખેલ છે.

- text

 

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text