શ્રીનાથજી જ્વેલર્સનો પાંચ વર્ષ પુર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ : મોજીલા મોરબીવાસીઓનો આભાર માનતા ભમ્મર બ્રધર્સ

- text


BIS સર્ટિફાઇડ 916 હોલમાર્કમા અવનવા આભુષણો, એંટીક ડેલીકેટ દાગીના હાજર સ્ટોકમાં

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોજીલા મોરબીનુ માનીતું અને શુદ્ધ સોનાની માફક રૂપને દૈદિપ્યમાન દેખાડવા જ્વેલરીની દુનિયામાં અઢી દાયકાથી જુનું અને જાણીતું નામ ભમ્મર બ્રધર્સ. જે રંગીલા રાજકોટમા ભવાની જ્વેલર્સની સફળતા બાદ મોજીલા મોરબીના ધબકાર ગણાતા રવાપર રોડ ઉપર નિલકંઠ વિદ્યાલયની સામે વૈભવ આર્કેડમાં શ્રીનાથજી જ્વેલર્સ શો રૂમ શરૂ કર્યો હતો. જેને જોતજોતામાં પાંચ વર્ષ પુર્ણ થતા આજે છઠ્ઠા વર્ષમા મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે મોજીલા માનવંતા મોરબીવાસીઓના રૂપને નિખારવા શ્રિંગાર થકી રૂપવાન દેખાડવા શ્રીનાથજી જ્વેલર્સ કાયમ તત્પર રહયા છે. અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ પામ્યા છે. ત્યારે પ્રકાશ. કે. ભમ્મર મોરબી, હળવદ, વાકાનેર, ટંકારા અને માળીયા સહિતના તમામ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરે છે.

- text

શ્રીનાથજી જ્વેલર્સમાં BIS સર્ટિફાઇડ 916 હોલમાર્ક ગોલ્ડમાં એંટીક ડિઝાઇનમાં અવનવા ડેલીકેટ આભૂષણો અદ્ભુત ખજાનો હાજરમાં મળશે. છેલ્લા અઢી દશકાથી રાજકોટ ભવાની જ્વેલર્સ અને ભમ્મર બ્રધર્સ ટંકારાવાળા તરીકેની આગવી ઓળખ મેળવી અંગ પરના અદકેરા આભુષણો નાના-મોટા પ્રસંગે ખરીદવા અવશ્ય મુલાકાત લો. વધુ વિગત માટે પ્રકાશ કે. ભમ્મર 98252 61976 અને પરેશ કે. ભમ્મર 98252 82506નો સંપર્ક કરી શકાશે.

- text