મોરબી : પરસોતમભાઈ નરસિંહભાઈ શેરસીયાનું અવસાન

- text


મોરબી : મૂળ લૂંટાવદર, હાલ મોરબી નિવાસીના પરસોતમભાઈ નરસિંહભાઈ શેરસીયા (ઉ.વ. ૮૨), તે જયંતીભાઈ પરસોતમભાઈ શેરસીયા (મો. ૯૪૨૮૫ ૧૮૩૯૭) તથા મુકેશભાઈ પરસોતમભાઈ શેરસીયા (મો. ૯૯૭૪૦ ૬૪૮૯૮)ના પિતાનું તા.૧૮/૮/૨૦૨૦ મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. જેથી, ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.

- text