નવી પીપળી : મગનભાઈ ખીમજીભાઈ શીરવીનું અવસાન

- text


મોરબી : નવી પીપળી નિવાસી મગનભાઈ ખીમજીભાઈ શીરવી (ઉ.વ. 72), તે ધર્મેન્દ્રભાઈ અને અલ્પેશભાઇના પિતાનું તા. 21/05/2020ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસને કારણે સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (મો. 75676 79321, 78748 62336)

- text