વાંકાનેર : અલાભાઈ જેઠાભાઈ પરમારનું અવસાન

- text


વાંકાનેર : અલાભાઈ જેઠાભાઈ પરમારનું અવસાન, તે દેવશીભાઇ, હરેશભાઈ તથા રમેશભાઈના પિતા તેમજ મિલનભાઈના દાદાનું તા. 08/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

- text