NewsWakaner વાંકાનેર : અલાભાઈ જેઠાભાઈ પરમારનું અવસાન By Admin - 09/05/2020 at 12:52 pm Share on Facebook Tweet on Twitter - text વાંકાનેર : અલાભાઈ જેઠાભાઈ પરમારનું અવસાન, તે દેવશીભાઇ, હરેશભાઈ તથા રમેશભાઈના પિતા તેમજ મિલનભાઈના દાદાનું તા. 08/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. - text