- text
મોરબી : નેકનામમાં રામદેવ ગૌસેવા રામામંડળ દ્વારા આગામી તા. 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 કલાકે રામામંડળ ભજવાશે. આ રામામંડળનું આયોજન ગૌમાતાના લાભાર્થે કરવામાં આવ્યું છે. આ રામામંડળ નિહાળવા આયોજકો લવજીભાઈ ચીકાણી તથા ભરતભાઈ ચીકાણીએ ગ્રામજનોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
- text