મોરબીમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા ગણેશોત્સવની ભાવભેર ઉજવણી

- text


મોરબીમાં સ્વસ્તિક ગ્રુપ દ્વારા 10માં વર્ષમાં મંગલ પ્રવેશ થવા જઈ રહ્યો છે ત્યારે પારેખ સ્ટ્રીટ, ગ્રીન ચોક ખાતે પંડાલમાં ગણપતિની સ્થાપના કરી ગણેશ ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દર્શનનો લાભ લેવા માટે સ્વસ્તિક ગ્રુપ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text