મોરબીમાં ભાજપ દ્વારા કાલે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસની ગરિમાસભર ઉજવણી કરાશે

- text


મોરબી : મોરબીમાં ભાજપ દ્વારા કાલે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસની ગરિમાસભર ઉજવણી કરવામાં આવશે.જેમાં મોરબી જિલ્લા મોરબી માળીયા વિધાનસભા વિસ્તાર ભાજપ દ્વારા આવતીકાલે તા.23 જુનને રવિવરે સવારે 9 વાગ્યે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે મોરબી શહેર ભાજપ કાર્યાલય રવાપર રોડ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના મોરબી માળીયા વિસ્તારના શહેર તેમજ જિલ્લાના તમામ હોદેદારો, કાઉન્સીલરો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, બુથ પ્રમુખો તથા બહોળી સંખ્યામાં કાર્યકરોને હાજર રહેવા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text