મોરબી : ભગદેવ દયાબેન પરસોત્તમ(ઉ.વ.90)તે મગનભાઈ, પ્રભુભાઈ, ચંદુભાઈ ગણાત્રા નાં બેનનું તાં 25નાં અવસાન થયું છે. સાદડી તાં.28નાં રોજ સાંજે4થી5 અનંતનગર શેરી ન 3 મોરબી ખાતે રાખ્યુ છે.
Morbi: લોકસભાની ચૂંટણી-2024 અંતર્ગત મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર...
સૌથી વધુ મતદાન કૈરા દક્ષિણ (Kaira South)માં ૬૩.૩૩ ટકા તથા સૌથી ઓછુ મતદાન બનાસકાંઠામાં ૩૭.૭૨ ટકા નોંધાયુ હતુ.
Gandhinagar: આઝાદી બાદના સ્વતંત્ર ભારત વર્ષમાં 1951ના...
Morbi: આજરોજ શ્રી અદેપર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8નાં બાળકોનો શાળામાં અભ્યાસ પૂર્ણ થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ તકે શાળા સ્ટાફ પરિવાર તરફથી...