મોરબીના ઘુંટુ ગામે ૨૩મીએ નાટક યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે આગામી તા.૨૩ને શુક્રવારે રાત્રે ૯.૩૦ કલાકે જનકપુર ચોક ખાતે બજરંગ યુવક મંડળ દ્વારા મહાન ઐતિહાસિક નાટક જુનાગઢનો ઈતિહાસ રાખેંગાર યાને કી સતી રાણકદેવી અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક દિ ઉઠાડયો દામલે રજુ કરવામાં આવશે. જેથી દરેક ધર્મપ્રેમી જનતા નાટક નિહાળવા પધારવા સમસ્ત ઘુંટુ ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

- text

- text