મોરબીના અમરેલી ગામે ગુરુવારે પાનેતરનો રંગ નાટક

- text


મોરબી : મોરબી તાલુકાના અમરેલી ગામે આગામી તા. ૮ ને રવિવારે રાત્રે ૯ કલાકે રામજી મંદિર ચોક ખાતે શ્રધ્ધા શક્તિ મંડળ દ્વારા લાખાણસિંહની કટાર યાને પાનેતરનો રંગ અને પેટ પકડીને હસાવતું કોમિક નાટક રજુ કરવામાં આવશે જેથી દરેક ધર્મપ્રેમી જનતાને નાટક નિહાળવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text