હડમતીયા ગામે 3જી તારીખે સનાતન આશ્રમે ભોજન અને ભજનનો કાર્યક્રમ

- text


હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે સનાતન આશ્રમ રામદેવપીર મંદિર ખાતે આગામી તા. ૩ ને બુધવારે સાંજે ભોજન મહાપ્રસાદ અને ભજનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમાં જાણીતા ભજનિક કલાકાર વિનુભાઈ દાફળા ભજનની રમઝટ બોલાવશે જેથી આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા નરેશબાપુ હડમતિયાની યાદીમાં જણાવાયું છે વધુ વિગતો માટે મોબાઈલ નંબર ૯૭૨૭૩૫૨૬૦૮ ઉપર સંપર્ક કરવો.

- text