ચકમપરમાં શુક્રવારથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પારંભ

- text


મોરબી : મોરબીના ચકમપર ગામ સમસ્ત આયોજિત શુક્રવારના રોજ ભવ્ય શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે સાથોસાથ રાત્રીના ૯ કલાકે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સંતવાણી કાર્યક્રમમાં ભજન કલાકાર નિલેશ ગઢવી, કિરણ ગજેરા અને પિયુષ મારાજ સહિતના કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલવામાં આવશે.

- text

રામજી મંદિરના લાભાર્થે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત ચકમપર ગામ અને મોરબીના પટેલ સેલ્સ કોર્પોરેશન દ્વારા સૌ ધર્મપ્રેમી જનતાને શિવ મહાપુરાન જ્ઞાનયજ્ઞ અને ભવ્ય સંતવાણી કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

 

- text