હળવદમાં વીએચપીના કાર્યકરો દ્વારા ચક્કાજામ

- text


વિશ્વ હિંદુ પરિષદના ડો. પ્રવીણ તોગડિયાની ધરપકડ કરી હોવાની આશંકાએ કાર્યકરોએ સરા ચોકડીએ ચક્કાજામ કર્યો હતો.

હળવદ : વિશ્વ હિંદુ પરિષદના ડો. પ્રવીણ તોગડિયાની ધરપકડ કરી હોવાની આશંકાને પગલે હળવદમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા અને સરા ચોકડી નજીક કાર્યકરો રોડ પર બેસીને વાહન રોકી ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે સ્થળ પર પહોંચીને ચક્કાજામ કરનારા કાર્યકરોને હટાવીને રસ્તા પરનો ટ્રાફિક ફરીથી પૂર્વરત કરાવ્યો હતો.

- text

- text