મોરબીના કાલિકા પ્લોટમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


 

મોરબી:મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા યુવાને પોતાના ઘેર ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા પંકજભાઈ મનહરભાઈ વાઢારા ઉ.૪૮ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text