ટંકારામાં ભાજપનું સ્નેહ મિલાન યોજાયું

- text


ટંકારા : ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા ગઈકાલે ૬૬-ટંકારા-પડધરી મતવિસ્તારના કાર્યકર્તાઓ માટે ટંકારા ખાતે સ્નેહ મિલન યોજાયું હતું.

- text

નૂતન વર્ષને વધાવવા અને એક મેકને શુભેચ્છા પાઠવવા ગઈકાલે ટંકારા ખાતે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન યોજાયું હતું જેમાં ટંકારા-પડધરી મતક્ષેત્રના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

 

- text